પુસ્તક વિશે માહિતી
- લેખક: નિરાંત
- સંપાદક: નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
- આવૃત્તિ:001
- પ્રકાશન વર્ષ:1890
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા, મધ્યકાલીન સાહિત્ય
- પૃષ્ઠ:257
- પ્રકાશક: વીરક્ષેત્ર પ્રિન્ટિંગ પ્રેસ, વડોદરા
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
નિરાંત લેખક પરિચય
દેથાણ (તા. કરજણ, જિ. ભરૂચ) મુકામે ગોહિલ રાજપૂત પરિવારમાં જન્મ. પિતા ઉમેદસિંહ, માતા હેતાબા. પ્રથમ દીક્ષા કણઝટના રામાનંદી સાધુ ગોકળદાસ પાસે. ત્યારબાદ સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામી, અમનસાહેબ વગેરે સંતો સૂફીઓ પાસેથી નિર્ગુણ ઉપાસનાધારામાં આગળ વધેલા. એમના નામ સાથે જોડાયેલો 'નિરાંત સંપ્રદાય' ખૂબ વિસ્તર્યો છે.