Read Online Gujarati NitibodhChintamani Athava Rishirayjina Kirtanono Mhoto Sangrah eBooks | RekhtaGujarati

નીતિબોધચિંતામણિ અથવા ઋષિરાયજીનાં કીર્તનોનો મ્હોટો સંગ્રહ

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

ઋષિરાજ લેખક પરિચય

આ સંતકવિનો જીવનકાળ ઈ. સ. 1835થી 1927 છે. જન્મ વિજાપુર તાલુકાના વરસોડા ગામે કુબેરદાસ ત્રવાડીને ત્યાં. મૂળ નામ હરજીવનદાસ. નીતિબોધ અને કલ્યાણની દિશા ચીંધતી તેમની અનેક રચનાઓ લોકમાં પ્રચલિત છે.