Read Online Gujarati Prachin Kavyamala : Granth 22 - Narbheram krut Kavita eBooks | RekhtaGujarati

પ્રાચીન કાવ્યમાળા : ગ્રંથ 22 - નરભેરામકૃત કવિતા

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

નરભેરામ લેખક પરિચય

આ સંતકવિનો જીવનકાળ ઈ. . ૧૭૬૮થી ૧૮૫૨ છે. તેમનો જન્મ પેટલાદ તાલુકા(જિ. આણંદ)ના પીજ ગામે મોઢ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અવસાન ગોમતીપુર અમદાવાદમાં થયું હતું. તેમની રચનાઓમાં નીતિબોધ વિશેષપણે જોવા મળે છે.