
પુસ્તક વિશે માહિતી
- લેખક: શોરાબજી મનચેરજી દેશાઈ
- પ્રકાશન વર્ષ:1924
- ભાષા:ગુજરાતી
- પૃષ્ઠ:119
- પ્રકાશક: ઓચ્છવલાલ હરગોવનદાસ
- સહયોગી: શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી
શોરાબજી મનચેરજી દેશાઈ લેખક પરિચય
પુસ્તકો :- ગંજે શાયરાન (1901), મ્હારા દીકરાને! (1919), મા-બાપની સેવા (1920), સાદી જીંદગીની શૉક, ફેશનની ફિસિયારી (1921), સંસારનો સુકાની એટલે (1922), સદગુણી સાસુ અથવા મનને ગમતાં માતાજી (1923), વિધવા દુ:ખ નિવારણ (1925), વહેમી દુનિયા (1927), ખુદા નામું દફ્તર 1 થી 3 (1929-30), મ્હારું છેલ્લું વીલ (1936), મ્હારી આકાશી મુસાફરી (1937), દુ:ખીને દિલાસો શ્રેણી