શબ્દરમત
shabdaramat
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(દોહરો)
જોગણિ એતો દેવતા, નહિ તોરણ પાષાણ;
*
જો ગણિયે તો દેવતા, નહિ તો રણપાષાણ.
રસપ્રદ તથ્યો
પાણીની વાવમાં જોગણીની પાષાણ મૂર્તિને તોરણ બાંધેલું જોઈને પ્રથમ પંક્તિની એક ચારણ કવિની ઉક્તિનો ભાટકવિએ બીજી પંક્તિમાં શબ્દરમત દ્વારા કરેલો અર્થ. – ચિમનલાલ ત્રિવેદી
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 196)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
