Sadagururupi nav chhodi ke - Bhajan | RekhtaGujarati

સદ્દગુરુરૂપી નાવ છોડી કે ગુરુ શરણ ગ્રહણ કરવા વિશે

Sadagururupi nav chhodi ke

ડોસા ભગત ડોસા ભગત
સદ્દગુરુરૂપી નાવ છોડી કે ગુરુ શરણ ગ્રહણ કરવા વિશે
ડોસા ભગત

સદ્દગુરુરૂપી નાવ છોડી કે, નાવ પથર કી કયું ધારે;

એહી નાવ મેં બેઠી ભાઈ તુમ, ક્યૂં કરકે ઉતરે પારે.

નરદેહી દેવન કું દુર્લભ, સો સુલભ હુઈ હે તારે;

ઈસી દેહ મેં નહીં સમજ તો, ફિર ચોરસી અવતારે;

અંડજ, સ્વેદજ, ખાન જરાયુજ, ઉદ્દભિજ, યહી સમઝો ચારે;

બો’ત દિનોં ઉનમેં ભટકે તું, અબે સમજ મેરે પ્યારે. સદ્ગુરુ૦

અસદ્ગુરુ અનર્થ કે હેતુ, સંગ ઉનું કા ક્યૂં ધારે;

સુખ સુપને મેં નહીં દરશાવે, ધન ધૂતે જ્યૂં ઠગ સારે;

ધન દેખી ધૂતા જ્યૂં હેરત, સ્વારથ સબ અપના સારે;

ધન ધૂતી કે ધક્કા દેવે, કાલહિ કે મુખ મેં ડારે. - સદ્ગુરુ૦

બેદ અર્થ ઉલટા સમજાવે, દ્વૈત ભાવના નવ ટારે;

વિષય વાસના દેત બઢાઈ, જ્યૂં અગ્નિ મેં ઘૃત ડારે;

કર્મરૂપ અગ્નિ ઉપજાવે, વિષય કામના ધૃત ડારે;

ઉસ અગ્નિ મેં દેત ઝુકાઈ, આપ જરે પર કું જારે. સદ્ગુરુ૦

ભવસમુદ્ર તરને કી ઈચ્છા, જે ઉર મેં તું નિરધારે;

શરન ગ્રહે શ્રોત્રિય સદ્ગુરુ કા, તુર્ત લગા દેવે પારે;

‘તત્ત્વમસિ’ પદ દેત દિખાઈ, જો વસ્તુ વ્યાપક સારે;

ઓહિ રૂ૫ તુજ કું કર દેવે, કીટ ભ્રમરવત હે પ્યારે. સદ્ગુરુ૦

દેખનમાત્ર શરીર ગુરુ કા, નિર્ગુન બ્રહ્મ વ્યાપક એહી;

ભક્તન કે ઉદ્ધારન કારન, ગુરુ ધરે હે નરદેહી;

મનુજબુદ્ધિ ગુરુ મેં મત કરના, વિશ્વનાથ સળ સે ન્યારે;

કહે ‘ડોસા’ ‘સોહં’ ૫દ પાયો, ચરનકમલ કી બલિહારે. સદ્ગુરુ૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927