ડોસા ભગત
Dosa Bhagat
સદ્દગુરુરૂપી નાવ છોડી કે, નાવ પથર કી કયું ધારે;
એહી નાવ મેં બેઠી ભાઈ તુમ, ક્યૂં કરકે ઉતરે પારે.
નરદેહી દેવન કું દુર્લભ, સો સુલભ હુઈ હે તારે;
ઈસી દેહ મેં નહીં સમજ તો, ફિર ચોરસી અવતારે;
અંડજ, સ્વેદજ, ખાન જરાયુજ, ઉદ્દભિજ, યહી સમઝો ચારે;
બો’ત દિનોં ઉનમેં ભટકે તું, અબે સમજ મેરે પ્યારે. – સદ્ગુરુ૦
અસદ્ગુરુ અનર્થ કે હેતુ, સંગ ઉનું કા ક્યૂં ધારે;
સુખ સુપને મેં નહીં દરશાવે, ધન ધૂતે જ્યૂં ઠગ સારે;
ધન દેખી ધૂતા જ્યૂં હેરત, સ્વારથ સબ અપના સારે;
ધન ધૂતી કે ધક્કા દેવે, કાલહિ કે મુખ મેં ડારે. - સદ્ગુરુ૦
બેદ અર્થ ઉલટા સમજાવે, દ્વૈત ભાવના નવ ટારે;
વિષય વાસના દેત બઢાઈ, જ્યૂં અગ્નિ મેં ઘૃત ડારે;
કર્મરૂપ અગ્નિ ઉપજાવે, વિષય કામના ધૃત ડારે;
ઉસ અગ્નિ મેં દેત ઝુકાઈ, આપ જરે પર કું જારે. – સદ્ગુરુ૦
ભવસમુદ્ર તરને કી ઈચ્છા, જે ઉર મેં તું નિરધારે;
શરન ગ્રહે શ્રોત્રિય સદ્ગુરુ કા, તુર્ત લગા દેવે પારે;
‘તત્ત્વમસિ’ પદ દેત દિખાઈ, જો વસ્તુ વ્યાપક સારે;
ઓહિ રૂ૫ તુજ કું કર દેવે, કીટ ભ્રમરવત હે પ્યારે. – સદ્ગુરુ૦
દેખનમાત્ર શરીર ગુરુ કા, નિર્ગુન બ્રહ્મ વ્યાપક એહી;
ભક્તન કે ઉદ્ધારન કારન, ગુરુ ધરે હે નરદેહી;
મનુજબુદ્ધિ ગુરુ મેં મત કરના, વિશ્વનાથ સળ સે ન્યારે;
કહે ‘ડોસા’ ‘સોહં’ ૫દ પાયો, ચરનકમલ કી બલિહારે. – સદ્ગુરુ૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 207)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
