પંચવટી મેં આયકે ઠાઠે શ્રીરઘુવીર
Panchvati me aayke thathe shree raghubir
નૂરુદ્દીન
Nuruddin
નૂરુદ્દીન
Nuruddin
પંચવટી મેં આયકે ઠાઠે શ્રીરઘુવીર,
જોગી બનકે આઈયા લંકાપતિ બધીર,
લંકાપતિ બધીર છળકર જાનકી લાયો,
અપનો કુલ સંહાર શીશ દશ રણમેં કઢાયો,
‘નૂર ફકીર’ જાને કહાં, ઉનકી અકળ ગતિ મેં,
સુર, મુનિ, જનહિત, રામ, આયે થે પંચવટી મેં.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 96)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
