મોરી સારી ઉમરિયોં હી બીતી જાતી
Mori Sari Umariya hi biti jaati
ગણેશલાલ
Ganeshlal
ગણેશલાલ
Ganeshlal
મોરી સારી ઉમરિયોં હી બીતી જાતી;
કોઈ સાંઈ મિલન કી બતા દે ધાત.
ભૂલ ગઈ મેં અપને નાથ કો, તાસે હિયા મેરો થરથરાત. કો૦
મૈઁ બૌરી કબહું નહિ ચેતી, સુમિરન કીન્હોં ન સાંઝ પ્રાત. કો૦
જિન પર થી મોહિ આશા મિલન કી, નિજ સ્વારથ વિશ્વાસઘાત. કો૦
કામ ક્રોધ મદ મોહ મેં, વિષયન સંગ રહીં અટપટાત. કો૦
સ્વામી દયાનંદ સત્ય સનેહી, પ્રભુ મિલન કી બતાઈ બાત. કો૦
કહત ‘ગનેશી’ સુનો સજ્જન જન, સમય ચૂકી ફિરી ચલી હો હાથ. કો૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 166)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
