કછુ સવદા નહિ કીના
Kachu Savada nahi kina
માનપુરી
Manpuri
માનપુરી
Manpuri
કછુ સવદા નહિ કીના, કેઉં આયે કેઉં ચલે;
કહાંસ તુમ હાટે આયે, દીસત હે તુમ ભલે.
હરિ કી ભક્તિ ન ગુરુ કી સેવા, કામ ક્રોધ ફલ ફલે. કેઉં૦
કહત ‘માનપુરી’ સમજો લોગો, કિસ કારણ તુમ ચલે? કેઉં૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 573)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
