જનકપુર આયે હરિ દેખ હરખે
Janakpur aaye hari dekh harakhe
નૂરુદ્દીન
Nuruddin
નૂરુદ્દીન
Nuruddin
જનકપુર આયે હરિ દેખ હરખે ભૂપ,
મગન ભઈ મન જાનકી, દેખ રામ કા રૂપ,
દેખ રામ કા રૂપ સુર, નર મુનિ ભયે રાજી,
ઠાઢે નૃપ અનેક દેખત મન હી મેં લાજી,
‘નૂર ફકીર’ કે નાથ કો હસ હસ ધનુષ ઉઠાયે
રામ સિયા મન ભાય, જનકપુર જબ હી આયે.
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
