Ghar ghar nach nachave - Bhajan | RekhtaGujarati

ઘરઘર નાચ નચાવે

Ghar ghar nach nachave

માનપુરી માનપુરી
ઘરઘર નાચ નચાવે
માનપુરી

ઘરઘર નાચ નચાવે, યે ગૃહ–સ્ત્રી–પેટ;

જે નર પેટ કે કારન ગાવે, નાંહિ બ્રહ્મ સોં ભેટ.

સબ ઘટ એક બ્રહ્મહિ જાને, જે નર કસબી થેટ. ઘરઘર૦

‘માનપુરી’ નિષ્કામ હોય કે, ગુરુચરન પર લેટ. ઘરઘર૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 573)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963