ભૂલા મન કોઈ સમજાવો રે
Bhula man koi samajavo re
માનપુરી
Manpuri
માનપુરી
Manpuri
ભૂલા મન કોઈ સમજાવો રે, આવો રે આવો.
જો કોઈ મેરો મન સમજાવે, યે મન તાહે ચઢાવો. આવો૦
ઔર બાત મોહે ભાવત નાહી, ચુપકી બાત સુનાવો. આવો૦
‘માનપુરી’ કહે અલખ નગર કો, સૂધો પંથ બતાવો. આવો૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 574)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
