dariyo bhalene mane ke pani apar chhe - Avtaran | RekhtaGujarati

દરિયો ભલેને માને કે પાણી અપાર છે

dariyo bhalene mane ke pani apar chhe

ધ્વનિલ પારેખ ધ્વનિલ પારેખ
દરિયો ભલેને માને કે પાણી અપાર છે
ધ્વનિલ પારેખ

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,

એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

સ્રોત

  • પુસ્તક : દરિયો ભલેને માને... (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : ધ્વનિલ પારેખ
  • પ્રકાશક : સાહિત્ય સંગમ
  • વર્ષ : 2008