je manushya jivan ni - Avtaran | RekhtaGujarati

જે મનુષ્ય જીવનની

je manushya jivan ni

ધૂમકેતુ ધૂમકેતુ
જે મનુષ્ય જીવનની
ધૂમકેતુ

જે મનુષ્ય જીવનની સઘળી અશાંતિ ભવિષ્યની એક શાંત પળને માટે વેઠી લે છે, તે સાચી શાંતિ મેળવે છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2